મારુ શહેર મારી વાતઃ મણિનગરના જશોદાનગરના સ્થાનિકોની શું છે સમસ્યા?

અમદાવાદના મણિનગર વિસ્તારના જશોદાનગરના સ્થાનિકો ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. પાણીની ઘણી સમસ્યાઓ છે, ઘણી વખતે ખરાબ પાણી આવે છે. ગંદકીના કારણે રોગચાળો વકરી રહ્યો છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola