મારુ શહેર મારી વાતઃ મણિનગરના જશોદાનગરના સ્થાનિકોની શું છે સમસ્યા?

Continues below advertisement

અમદાવાદના મણિનગર વિસ્તારના જશોદાનગરના સ્થાનિકો ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. પાણીની ઘણી સમસ્યાઓ છે, ઘણી વખતે ખરાબ પાણી આવે છે. ગંદકીના કારણે રોગચાળો વકરી રહ્યો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram