ખોડલધામ મંદિરના પાટોત્સવની ઉજવણીનું આમંત્રણ આપવા અમદાવાદ પહોંચ્યા નરેશ પટેલ
abp asmita
Updated at:
22 Dec 2021 11:25 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકાગવડ ખોડલધામ મંદિરમાં 21મી જાન્યુઆરીના રોજ પાંચ વર્ષ પૂર્ણ થતા ભવ્ય પાટોત્સવની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. જેને લઈને આમંત્રણ આપવા માટે પાટીદાર સમાજના આગેવાન નરેશ પટેલ મંગળવારે અમદાવાદ પહોંચ્યા હતા.