IND vs ENG: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કેટલા ટકા જ દર્શકોને મેચ જોવા અપાશે મંજૂરી, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Mar 2021 02:56 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારત અને ઇગ્લેન્ડ વચ્ચે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમ ટી-20 મેચ રમાશે. સ્ટેડિયમમાં 50 ટકા જ દર્શકોને જ મેચ જોવા મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્ટેડિયમની ક્ષમતા કરતા 50 ટકા જ ટિકિટ ઓનલાઈન અને ઓફલાઈન વેચવામાં આવશે