Ahmedabad: નંદઘોષ સાથે રથયાત્રાનો પ્રારંભ, કેટલા ખલાસીઓની ટીમ ખેંચી રહી છે રથ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Jul 2021 08:38 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રામા મુખ્યમંત્રી વિજય રૂપાણી,મહંત દિલીપ દાસજી સહિત ટ્રસ્ટીઓ રથને ખેંચીને બહાર લાવ્યા છે. કોરોનાના તમામ નિયંત્રણો સાથે આ રથયાત્રા કાઢવામાં આવશે. ખલાસી ભાઈઓએ રથને ખેંચ્યો છે.