Ahmedabad: ભગવાનના રથ પહોંચ્યા મોસાળમાં, સરસપુરમાં મામેરુ કરવા ભક્તોમાં જોવા મળી આતુરતા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Jul 2021 09:57 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભગવાન જગન્નાથજીનો રથ સરસપુર પહોંચી ચૂક્યો છે. સરસપુરમાં મામેરુ કરવા માટે ભક્તો આતુર જોવા મળી રહ્યા છે. આ વખતે ભગવાન માત્ર દસ મીનિટ વિસામો લેશે. આ સાથે ત્રણેય રથ સરસપુરમાં પહોંચી ગયા છે.