Ahmedabad: ભગવાનના રથ પહોંચ્યા મોસાળમાં, સરસપુરમાં મામેરુ કરવા ભક્તોમાં જોવા મળી આતુરતા
Continues below advertisement
ભગવાન જગન્નાથજીનો રથ સરસપુર પહોંચી ચૂક્યો છે. સરસપુરમાં મામેરુ કરવા માટે ભક્તો આતુર જોવા મળી રહ્યા છે. આ વખતે ભગવાન માત્ર દસ મીનિટ વિસામો લેશે. આ સાથે ત્રણેય રથ સરસપુરમાં પહોંચી ગયા છે.
Continues below advertisement
Tags :
Gujarati News Rathyatra ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Bhagwan Jagannaji