સેરો-પોઝિટિવિટીના રિપોર્ટ પ્રમાણે અમદાવાદમાં કેટલા ટકા એન્ટીબોડી થઇ ડેવલપ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Mar 2021 03:34 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશહેરમાં એક સપ્તાહથી કોરોનાના કેસમાં અચાનક ઉછાળો આવ્યો છે. અને કોરોનાના ત્રીજા રાઉંડમાં શહેરમાં ફક્ત 28 ટકા લોકોમાં એંટીબોડી(antibody) જોવા મળી છે. અમદાવાદ કોર્પોરેશન (Ahmedabad Corporation) એ કોરોના બાદ અત્યાર સુધીમાં ચોથી વખત સિરો -પોઝિટિવીટી સર્વે (seropositivity survey) કરાયો હતો.