અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ હોમના એસોસિએશન પ્રમુખનુ નિવેદન, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

એક તરફ ઓમીક્રોન અને કોરોના કેસ વધી રહયા છે. ત્યારે અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ હોમના એસોસિએશન પ્રમુખે મોટું નિવેદન આપ્યું છે. આહનાના પ્રમુખ ડૉ. ભરત ગઢવીએ જણાવ્યું છે કે,, 15 ફેબ્રુઆરી સુધી શક્ય હોય તો તમામ કાર્યક્રમો રદ્દ કરવા જોઈએ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram