144 ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે સસ્પેન્સ યથાવત, ગાઈડલાઇન મુજબ યાત્રા કાઢવા અરજી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Jun 2021 03:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભગવાન જગન્નાથજીની રથયાત્રા અને જળયાત્રા માટે પોલીસ કમિશનર પાસે અરજી કરાઇ છે. આ વર્ષે યાત્રા કાઢવા માટે તમામ તૈયારીઓ કરાઇ છે.