કોરોનાના કેસ વધતા અમદાવાદમાં આવતીકાલથી રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
કોરોનાના કેસમાં વધારો થતા અમદાવાદમાં આવતીકાલથી રાત્રીના 9થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. રાત્રે 9 વાગ્યા બાદ નીકળવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થતા રૂપાણી સરકાર દ્ધારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.