ABP News

અમદાવાદનાં આ વિસ્તારોમાં કાલે રહેશે પાણીકાપ, જાણો શું છે કારણ

Continues below advertisement

અમદાવાદનાં ચાંદખેડા, ત્રાગડ, ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તાર, મોટેરા,શ્રીનાથ, શૈલગંગા વિસ્તારમાં આવતીકાલે પાણીકાપ રાખવામાં આવ્યો છે. પાણીની પાઇપ લાઇનની સમારકામ ચાલતું હોવાથી આ પાણીકાપ આપવામાં આવ્યો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola