અમદાવાદનાં આ વિસ્તારોમાં કાલે રહેશે પાણીકાપ, જાણો શું છે કારણ
અમદાવાદનાં ચાંદખેડા, ત્રાગડ, ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તાર, મોટેરા,શ્રીનાથ, શૈલગંગા વિસ્તારમાં આવતીકાલે પાણીકાપ રાખવામાં આવ્યો છે. પાણીની પાઇપ લાઇનની સમારકામ ચાલતું હોવાથી આ પાણીકાપ આપવામાં આવ્યો છે.
Tags :
Ahmedabad Water Supply Cut Off Areas ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV