મારો વોર્ડ મારી વાત: અમદાવાદના વોર્ડ નંબર 39ના લોકોની શું છે સમસ્યા? જુઓ વીડિયો
મારો વોર્ડ મારી વાત અંતર્ગત અમદાવાદના વોર્ડ નંબર 39 અમરાઈવાડી વોર્ડની જનતા સાથે એબીપી અસ્મિતાએ વાતચીત કરી હતી. આ વોર્ડમાં નૂતન ચૌહાણ,સપના તોમર,જગદીશ રાઠોડ અને બળદેવ દેસાઈ પૂર્વ કાઉન્સિલર છે. સ્થાનિકો કાઉન્સિલરોની કામગીરીથી સંપૂર્ણ નિરાશ છે. વિસ્તારમાં જર્જરિત ઇમારતો મોટી જાનહાની ઉભી કરશે.