અમદાવાદનાં ઘાટલોડિયા વિસ્તારમાં કોરોના રસીકરણ કેમ કરાયું બંધ ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Apr 2021 07:28 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના (Ahmadabad) ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા અર્બન હેલ્થ સેંટર (urban health center) ખાતે કોરોના રસીકરણ (corona vaccination) બંધ કરવામાં આવ્યું છે. આ સેંટર પર આયોજનનો અભાવ હોવાનો આરોપ લોકોએ લગાવ્યો છે. આવતીકાલે સવારે 8 કલાકે ટોકન (token) આપશે. જે બાદ રસીકરણ શરૂ કરવામાં આવશે. જેમની પાસે ટોકન હશે તેમને જ વેક્સિન (vaccine) અપાશે.