કોણ બનશે નગરસેવકઃ આણંદની ઉમરેઠ નગરપાલિકાની જનતાની શું છે સમસ્યા?

કોણ બનશે નગરસેવક કાર્યક્રમ હેઠળ ઉમરેઠના લોકો સાથે એબીપી અસ્મિતાએ વાત કરી હતી.ઉમરેઠમાં ટ્રાફિક અને ગંદકીની સૌથી મોટી સમસ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ઉમરેઠના રસ્તાઓ અત્યંત સાંકડા હોવાથી વેપારીઓના વ્યવસાય પર તેની અસર પડે છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola