કોણ બનશે નગરસેવકઃ આણંદની ઉમરેઠ નગરપાલિકાની જનતાની શું છે સમસ્યા?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
કોણ બનશે નગરસેવક કાર્યક્રમ હેઠળ ઉમરેઠના લોકો સાથે એબીપી અસ્મિતાએ વાત કરી હતી.ઉમરેઠમાં ટ્રાફિક અને ગંદકીની સૌથી મોટી સમસ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ઉમરેઠના રસ્તાઓ અત્યંત સાંકડા હોવાથી વેપારીઓના વ્યવસાય પર તેની અસર પડે છે.