Asmita Vishesh: વસુલીભાઈ કોણ ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Mar 2021 06:32 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅસ્મિતા વિશેષમાં આજે વાત મુંબઈ સૌથી ચર્ચાસ્પદ એવા વસુલીકાંડની.....એટીલીયાકાંડમાં રોજ નવા નવા ખુલાસાઓ તો થઈ જ રહ્યા છે..પણ એંટીલીયાકાંડની તપાસની વચ્ચે મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે એવો ધડાકો કર્યો કે મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવી ગયો...આ એવો ધડાકો હતો જેણે એંટીલીયાકાંડથી એવું ધ્યાન ભટકાવ્યું કે ઉદ્ધવ સરકારના પાયા હચમચી ગયા...મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખના વસુલીકાંડનો કર્યો ખુલાસો...