કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 1 એપ્રિલથી 45 વર્ષથી ઉપરના તમામ લોકો લઈ શકશે કોરોના વેક્સીન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Mar 2021 04:13 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદેશના કેટલાક રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. હવે 1 એપ્રિલથી 45 વર્ષથી ઉપરના તમામ લોકો વેક્સીન લઈ શકશે. કેન્દ્રીયમંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, અમે અનુરોધ કરીએ છે કે, તમામ લોકો રજીસ્ટ્રેશન કરાવે અને કોરોનાની રસી લગાવે.