Bhavnagar: મુખ્યમંત્રીની ચૂંટણી રેલી દરમિયાન કાર્યકર્તાઓ માટે ભોજન સમારંભ યોજાયો

Continues below advertisement

ભાવનગરમાં મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખની ચૂંટણી સભા બાદ જમણવાર યોજાયો હતો.  જમણવારના આ કાર્યક્રમમાં કોવિડ ગાઈડલાઈન્સનો સત્યાનાશ વળ્યો હતો. સભા સ્થળના મેદાનમાં જ લોકોના ટોળે ટોળા ભોજન કરતા જોવા મળ્યા. અહીં સવાલ એ થાય કે સામાન્ય જનતા જો લગ્ન સમારોહ અને જમણવારનો કાર્યક્રમ યોજે તો મર્યાદિત લોકો સાથે જ કાર્યક્રમ યોજવાની મંજૂરી મળે છે પરંતુ રાજકીય કાર્યક્રમોમાં આ કોઈ નિયમ લાગુ પડતા નથી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram