ભાવનગર: શેત્રુંજય ડેમના તમામ દરવાજા ફરી ખોલવામાં આવ્યા, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ભાવનગર: શેત્રુંજય ડેમના તમામ દરવાજા ફરી ખોલવામાં આવ્યા. તો મોરબીનો મચ્છુ ડેમના 90 ટકા ભરાયો છે. ઉપરવાસમાં પાણીની આવકમાં સતત વધારો થતા  ડેમમાં નવા નીરની આવક શરુ થઇ છે અને ડેમના દરવાજા ખોલાયા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram