ભાવનગરમાં સંક્રમણ વધતા ચેમ્બર ઓફ કોમર્સે રાત્રે 8 વાગ્યા બાદ સ્વયંભૂ બંધ પાળવાની વેપારીઓને અપીલ

ભાવનગરમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા ચેમ્બર ઓફ કોમર્સે વેપારીઓને અપીલ કરી છે કે રાત્રે 8 વાગ્યા બાદ સ્વયંભૂ બંધ પાળવું તથા બજારમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક જરૂરી રાખવું. સાથો સાથ વેપારીઓ ને પણ ચેમ્બર ના પ્રમુખે રાત્રે 8 વાગ્યા બાદ દુકાનો બંધ રાખવા અપીલ કરી છે. દિવાળી બાદ રાજ્યમાં કોરોના સંક્રમણમાં વધારો થયો છે. કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola