Bhavnagar News | ભાવનગરમાં દુકાન બંધ કરવા મુદ્દે પોલીસ સાથે માથાકૂટ, યુવકના ભાઈને માર્યો માર

Continues below advertisement

Bhavnagar News | ભાવનગર સિહોર પોલીસની દબંગ ગીરી નો આરોપ. પોલીસે માર માર્યાનો પરિવારજનો એ લગાવ્યો ગંભીર આરોપ. દુકાન બંધ કરવા બાબતે પોલીસ સાથે થઈ માથાકુટ. મારાભાઈ ને ક્યાં ગુનામાં લઈ જાવ છો તેવું પૂછુંતા રણજીત ભાઈ પરમાર નામના વ્યક્તિને સિહોર પોલીસ ઢોર માર માર્યો હોવાના આરોપ સાથે પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી અરજી. બનાવ અંગે હોસ્પિટલ પોલીસ ચોકીમાં સિહોર PI અને અન્ય બે થી ત્રણ પોલીસ કર્મચારી વિરુદ્ધ અપાઈ અરજી. જોકે આ બનાવ અંગે નો વિડીયો પણ સામે આવ્યો છે. પરિવારની માંગ છે કે સિહોર પોલીસ વિરુદ્ધ FIR નોંધવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram