ભાવનગરઃ સામૂહિક દુષ્કર્મ કેસમાં ત્રણ નરાધમોને આજીવન કેદની સજા, જુઓ ગુજરાતી ન્યૂઝ


ભાવનગરમાં કાળિયાબીટ સામૂહિક દુષ્કર્મ કેસમાં ભાવનગર કોર્ટે ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. 11 ફેબ્રુઆરીની સાંજે એક સગીરાનું અપહરણ કરી ત્રણ યુવકો કારમાં ઉઠાવી ગયા હતા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola