ભાવનગરઃ શેત્રુંજી ડેમમાં પાણીની આવકમાં થયો વધારો, જળસપાટીમાં કેટલો થયો વધારો?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Sep 2021 03:38 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાવનગર(Bhavnagar) જિલ્લાના શેત્રુંજી ડેમ(Shetrunji Dam)માં પાણીની આવકમાં વધારો થયો છે. ઉપરવાસમાં સારા વરસાદને પગલે ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ ડેમમાં 800 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.