ભાવનગરઃ શેત્રુંજી ડેમમાં પાણીની આવકમાં થયો વધારો, જળસપાટીમાં કેટલો થયો વધારો?

ભાવનગર(Bhavnagar) જિલ્લાના શેત્રુંજી ડેમ(Shetrunji Dam)માં પાણીની આવકમાં વધારો થયો છે. ઉપરવાસમાં સારા વરસાદને પગલે ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ  રહ્યો છે. હાલ ડેમમાં 800 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola