Bhavnagar News | ભાવનગરમાં બિલ્ડરોની મરી પરવારી માનવતા

Bhavnagar News | ભાવનગરમાં બિલ્ડરોની મરી પરવારી માનવતા

 

Bhavnagar News | ભાવનગરમાં બિલ્ડરોની મરી પરવારી માનવતા, બિલ્ડરોએ ઉડાવ્યા સરકારી માર્ગદર્શિકાના ધજાગરા, રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા નો ભાવનગર માં ખુલ્લેઆમ ઉલાળીયો જોવા મળ્યો, બિલ્ડર અને ડેવલોપર શ્રમિકોના આરોગ્ય સાથે ખેલ રમી રહ્યા હોય તેવો માહોલ, Abp અસ્મિતાની  ટીમ જ્યારે ઇસ્કોન પાસેની બિલ્ડીંગ પર પહોંચી ત્યારે એક સાથે અનેક મજૂરો આંકરા તાપમાનમાં પણ મજૂરી કરી રહ્યા છે, ભાવનગરમાં કોઈપણ પ્રકારનું પાલન રાજ્ય સરકારની માર્ગદર્શન કરાવામાં આવતું નથી, બિલ્ડરોએ ઉડાવ્યા સરકારી માર્ગદર્શિકાના ધજાગરા, રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા નો ભાવનગર માં ખુલ્લેઆમ ઉલાળીયો જોવા મળ્યો, બિલ્ડર અને ડેવલોપર શ્રમિકોના આરોગ્ય સાથે ખેલ રમી રહ્યા હોય તેવો માહોલ, Abp અસ્મિતાની  ટીમ જ્યારે ઇસ્કોન પાસેની બિલ્ડીંગ પર પહોંચી ત્યારે એક સાથે અનેક મજૂરો આંકરા તાપમાનમાં પણ મજૂરી કરી રહ્યા છે, ભાવનગરમાં કોઈપણ પ્રકારનું પાલન રાજ્ય સરકારની માર્ગદર્શન કરાવામાં આવતું નથી

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola