ભાવનગર અને પાલીતાણા વચ્ચે રેગ્યુલર ટ્રેન શરુ કરવાની માંગ ઉઠી, જુઓ ગુજરાતી ન્યુઝ

ભાવનગર અને પાલીતાણા વચ્ચે રેગ્યુલર ટ્રેન શરુ કરવાની માંગ ઉઠી છે. અગાઉ 4 ટ્રેન દોડતી હતી પરંતુ કોરોના બાદ માત્ર 1 જ ટ્રેન ચાલી રહી છે. રેલવે સ્ટેશન પર બેનરો સાથે ટ્રેન શરુ કરવાની માંગ ઉઠી છે. ટ્રેન શરુ થશે તો નોકરી ધંધા કરતા લોકોને રાહત મળી રહેશે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola