Bhavnagar:  સોમનાથ નેશનલ હાઇવે બિસ્માર હાલતમાં હોવાને લઇ ખેડૂતોનો ચક્કાજામ

Continues below advertisement

ભાવનગરના તળાજાના પસ્વી ગામ પાસે ખેડૂતોએ ચક્કાજામ કર્યો હતો. સોમનાથ નેશનલ હાઇવે બિસ્માર હાલતમાં હોવાને લઇ ખેડૂતોએ ચક્કાજામ કર્યો હતો. ખેડૂતોએ ટોલ નાકા બંધ કરોના નારા લગાવ્યા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram