હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ઉત્તરવહી કાંડ મુદ્દે CM રૂપાણીએ શું આપ્યું મોટું નિવેદન?

Continues below advertisement

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં(Hemchandracharya North Gujarat University)ઉત્તરવહી કાંડમાં વાઈસ ચાન્સેલર સહિત જે સામેલ સામે હશે તેની સામે પગલા લેવાશે. આ નિવેદન મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Rupani) એ આપ્યું છે. પાટણ જિલ્લામાં જળસંચય યોજના અંતર્ગત ચોથા તબક્કાના જળ અભિયાનનો પ્રારંભ કરાવ્યા બાદ પાટણ યુનિવર્સિટીના કૌભાંડ પર પ્રથમ નિવેદન આપતા મુખ્યમંત્રીએ કહ્યું કે ઉત્તરવાહી બદલવાના કાંડને સરકારે ગંભીરતાથી લીધી છે અને ઉત્તરવાહી બદલવાના કૌભાંડની સંપૂર્ણ તપાસ થશે અને કોઈ પણ ચમરબંધીને સરકાર છોડશે નહીં

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram