ભાવનગરમાં વરસાદી માહોલ, બોર અને કૃષ્ણકુંજ તળાવમાં આવ્યા નવા નીર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Sep 2021 01:58 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાવનગરમાં વરસાદી માહોલના કારણે પાણીની ભરપૂર આવક થઇ છે. જળાશયો, તળાવ, ચેકડેમ વગેરેમાં નવા નીરની આવક થઇ છે. બોર અને કૃષ્ણકુંજ તળાવમાં નવા નીર આવ્યા છે. સોસાયટીમાં પણ પાણી ફરી વળ્યાં છે.