સમાચાર શતકઃ પાલીતાણાના ધાર્મિક કાર્યક્રમમાં કોવિડની ગાઈડલાઈનના ઉડ્યા ધજાગરા

Continues below advertisement

ચંદ્રકાંત મકવાણા હત્યા કેસમાં દોષિત મનીષ બલૈયને સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આ સાથે 25 હજાર રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે. પાલીતાણાના ધાર્મિક કાર્યક્રમમાં કોવિડની ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા છે. અહીંયા પ્રવર્ચન કાર્યક્રમમાં 300થી વધુ લોકો એકઠા થયા હતા. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram