રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટતા શાળાઓમાં ઓફલાઈન શિક્ષણકાર્ય શરૂ કરવાના સરકારના સંકેત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Jul 2021 05:13 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં કોરોના સંક્રમણ ઘટતા શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણકાર્ય શરૂ કરવાના રાજ્ય સરકારે સંકેત આપ્યા છે. નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે કહ્યું કે, શાળાઓ શરૂ કરવા માટે શાળા સંચાલકો, શિક્ષકો અને વાલીઓની રજુઆત આવી છે.