NGTના આદેશથી અમદાવાદમાં વેપારીઓમાં અસમંજસની સ્થિતિ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશ બાદ અમદાવાદના વેપારીઓ અસમંજસની સ્થિતિમાં છે. પ્રદૂષણની માત્રા ઓછી થાય તેવા ફટાકડા અમદાવાદમાં વેચાણમાં હોવાનો વેપારીઓએ દાવો કર્યો હતો. વેપારીઓનું માનવું છે કે અમદાવાદમાં અગાઉથી જ ગ્રીન ફટાકડાનું વેચાણ ચલણમાં છે.આવા સંજોગોમાં ફટાકડાના કારણે પ્રદૂષણ ન ફેલાય તે માટે વેપારીઓના પ્રયાસ છે.ફટાકડાના વેપારીઓએ સરકારને પણ વિનંતી કરી છે કે ફટાકડા ફોડવા માટે અનુમતિ આપવામાં આવે