NGTના આદેશથી અમદાવાદમાં વેપારીઓમાં અસમંજસની સ્થિતિ, જુઓ વીડિયો

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશ બાદ અમદાવાદના વેપારીઓ અસમંજસની સ્થિતિમાં છે. પ્રદૂષણની માત્રા ઓછી થાય તેવા ફટાકડા અમદાવાદમાં વેચાણમાં હોવાનો વેપારીઓએ દાવો કર્યો હતો. વેપારીઓનું માનવું છે કે અમદાવાદમાં અગાઉથી જ ગ્રીન ફટાકડાનું વેચાણ ચલણમાં છે.આવા સંજોગોમાં ફટાકડાના કારણે પ્રદૂષણ ન ફેલાય તે માટે વેપારીઓના પ્રયાસ છે.ફટાકડાના વેપારીઓએ સરકારને પણ વિનંતી કરી છે કે ફટાકડા ફોડવા માટે અનુમતિ આપવામાં આવે

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola