કોરોના કાળમાં સંવેદનાનું મોત, ગાંધીનગરના અંતિમધામમાં શબવાહિનીમાં ચાર મૃતદેહ એક સાથે મોકલાયા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ગાંધીનગરમાં કોરોનાની સ્થિતિ ગંભીર છે. ત્યારે કોરોનાથી મૃત્યુ પામેલા શબને અંતિમધામમાં એક જ એમ્બ્યુલન્સમાં 4 ડેડ બોડી લાવવામાં આવ્યા હતા. ગાંધીનગર પ્રશાનસ મૃત્યુનો મલાજો, પાર્થિવ દેહની આમાન્યા પણ ન જાળવી શક્યું. ફોટોગ્રાફ પંકજ આહીર આ ફોટોગ્રાફ લીધા હતા. ગાંધીનગરમાં કોરોનાના શબની અંતિમક્રિયા સેક્ટર 30ના અંતિમ ધામમાં કરાય છે