Gandhinagar: નાણાં વિભાગમાં ફરજ બજાવતા કલાસ-2 અધિકારીનું કોરોનાથી નિધન , જુઓ વીડિયો

Continues below advertisement

ગાંધીનગરમાં નાણાં વિભાગમાં ફરજ બજાવતા કલાસ-2 અધિકારી શ્વેતાબેન મહેતાનું કોરોનાને લીધે નિધન થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. શ્વેતાબેનના નિધનથી તેમના પરિવાર અને લેખકોમાં ઊંડા દુઃખની લાગણી ફરી વળી છે. શ્વેતાબેનને 7 મહિનાનો ગર્ભ પણ હતો. લેખક શ્વેતાબેન મહેતાએ દીકરીઓ માટે ખીલતી કળી ને વ્હાલ પુસ્તક લખ્યું હતું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram