Gandhinagar: સર્કિટ હાઉસમાં કોરોના વિસ્ફોટ, મનેજર સહિત 14 કર્મચારીઓ કોરોના સંક્રમિત

Continues below advertisement

Gandhinagar: આગામી 18મી એપ્રીલે ગાંધીનગર મહાનગર પાલિકા (Gandhinagar Corporation)ની ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે ભાજપ (BJP) અને કોંગ્રેસ(Congress) દ્વારા ચૂંટણીને લઈને કમર કસી લીધી છે. જોકે, ચૂંટણી પહેલા જ ગાંધીનગરથી માઠા સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગર સર્કિટ હાઉસ (Gandhinagar circuit house)માં મેનેજર સહિત 14 કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. હજુ આજે વધુ કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram