Gandhinagar:જનતાના રૂપિયાની ગ્રાન્ટમાંથી ખરીદાયેલ એમ્બ્યુલન્સ અને વેન્ટીલેટરનું ભાજપના નેતાઓના હાથે લોકાર્પણ કેમ?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 May 2021 02:29 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગર મહાનગરપાલિકાની કચેરીમાં ભાજપના નેતાઓની હાજરીમાં લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં મેયરની ગ્રાન્ટમાંથી બે એમ્બ્યુલન્સ અને પાંચ વેન્ટીલેટર મંગાવાયા છે.