મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પ્રથમ નોરતે મુખ્યમંત્રી નિવાસમાં રહેવા જશે, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલે એટલે પ્રથમ નોરતે મુખ્યમંત્રી નિવાસમાં રહેવા જશે. કમૂર્તા અને CM નિવાસમાં રીનોવેશન ચાલતું હોવાથી ભુપેન્દ્ર પટેલ રહેવા ગયા ન હતા. આવતીકાલે મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓ તેમને ફાળવેલા બંગલાઓમાં રહેવા જશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram