કોરોનાના સંક્રમણ વધતા સુરતમાં જેમ્સ એન્ડ જવેલરી એક્ઝિબિશન રખાયું મોકૂફ

Continues below advertisement

કોરોનાના વધતા સંક્રમણને જોતા સુરતના જેમ્સ એન્ડ જવેલરી એક્ઝિબિશન મોકૂફ રખાયું છે. એક્ઝિબિશનમાં મોટા પ્રમાણમાં વેપાર થવાની હીરા ઉદ્યોગકારોની આશા પર પાણી ફરી વળ્યું છે. મુંબઈમાં પણ ટ્રેડ એક્ઝિબિશન મોકૂફ રાખવામાં આવ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram