ગાંધીનગર: AAP પર નજર રાખવી જરૂરી, ઉદ્યોગપતિઓ પોતાના ફાયદા માટે રાજકારણમાં જોડાય છે:પાટિલ

Continues below advertisement

ગાંધીનગરમાં યોજાયેલી ભાજપ કારોબારી બેઠકમાં સી.આર.પાટિલે જણાવ્યુ હતું કે,, AAP પર નજર રાખવી જરૂરી છે. પણ તેને ગંભીરતાથી લેવાની કોઈ આવશકતા નથી. આ ઉપરાંત મહેશ સવાણી અંગે પાટિલે કહ્યું કે,, ઉદ્યોગપતિઓ પોતાના ફાયદા માટે રાજકારણમાં જોડાતા હોય છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram