ગાંધીનગર: થોડા સમય બાદ શપથ વિધિ યોજાશે, ભુપેન્દ્ર પટેલના નવા મંત્રી મંડળના નવા ચહેરા સામે આવશે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Sep 2021 01:28 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગર: થોડા સમય બાદ (swearing-in ceremony) શપથ વિધિ યોજાશે. આ શપથ કાર્યક્રમ દ્વારા (Bhupendra Patel) ભુપેન્દ્ર પટેલના નવા મંત્રી મંડળના નવા ચહેરા સામે આવશે. તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. પ્રદીપ પરમાર, જીતુ વાઘાણી બનશે મંત્રી. નો રિપીટ થિયરી પર અડગ છે ભાજપ.