ગાંધીનગર અક્ષરધામ મંદિર આજથી મુલાકાતીઓ માટે ખુલ્લુ મુકાશે, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોના મહામારી વચ્ચે આજથી ગાંધીનગરનું પ્રખ્યાત અક્ષરધામ મંદિર મુલાકાતીઓ માટે ખુલશે. સાંજના 5 વાગ્યાથી મુલાકાતીઓને અક્ષરધામ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. મંદિરમાં દર્શન, વોટર શો અને ઉપહારગૃહ જ ખુલશે.