ગાંધીનગરઃ કલોલમાં ઝાડા ઊલટીના રોગચાળા અંગે અમિત શાહે દોર્યુ ધ્યાન, તંત્રને શું આપી સૂચના?

ગાંધીનગરના કલોલમાં ઝાડા ઊલટીના રોગચાળાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રિપોર્ટ મંગાવ્યો છે. અહીંયા એક અઠવાડિયામાં પાંચસોથી વધુ કેસ નોંધાયા છે. જિલ્લા અને સ્થાનિક પ્રશાસનને ઝડપથી રોગ પર કાબૂ મેળવવા જરૂરી સૂચના આપી છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola