Gandhinagar: બનાસકાંઠાના ખેડૂતો નહેરનું પાણી બંધ થતા સરકારને રજુઆત કરવા પહોંચ્યા સચિવાલય

Continues below advertisement
બનાસકાંઠા(Banaskantha) જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો(farmers)ની હાલત કફોડી બની ગઈ છે. અહીંયા 30 જૂનથી સુજલામ સુફલામ યોજના(Sujalam Sufalam scheme) હેઠળની નહેરમાં પાણી આપવાનું બંધ કરાયું છે. જેથી ખેડૂતોએ કેનાલ ચાલુ કરવાની માંગ કરી છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram