Gandhinagar: બનાસકાંઠાના ખેડૂતો નહેરનું પાણી બંધ થતા સરકારને રજુઆત કરવા પહોંચ્યા સચિવાલય
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Jul 2021 04:53 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબનાસકાંઠા(Banaskantha) જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો(farmers)ની હાલત કફોડી બની ગઈ છે. અહીંયા 30 જૂનથી સુજલામ સુફલામ યોજના(Sujalam Sufalam scheme) હેઠળની નહેરમાં પાણી આપવાનું બંધ કરાયું છે. જેથી ખેડૂતોએ કેનાલ ચાલુ કરવાની માંગ કરી છે.