Gandhinagar: કલોલમાં વધ્યો કોલેરાનો કહેર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શું આપી સૂચના?

Continues below advertisement
ગાંધીનગર(Gandhinagar)ના કલોલ(Kalol)માં કોલેરાનો કહેર જોવા મળ્યો છે. કલોકના પૂર્વ વિસ્તારમાં ઝાડા ઊલટીથી અત્યાર સુધી પાંચ લોકોના મોત થયા છે.આ અંગે આરોગ્ય વિભાગે સર્વે શરૂ કર્યો છે જેના માટે ખાસ કંટ્રોલ રૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram