ગાંધીનગરઃપોલીસ શહીદ સ્મૃતિ દિવસ નીમિત્તે CM ભૂપેન્દ્ર પટેલે દિવગંત પોલીસ જવાનોને આપી શ્રદ્ધાંજલિ
abp asmita
Updated at:
21 Oct 2021 12:11 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગરમાં મુખ્યમંત્રીએ પોલીસ શહીદ સ્મૃતિ દિવસ નીમિત્તે દિવગંત પોલીસ જવાનો અને અધિકારીઓને શ્રદ્ધાંજલિ પાઠવી છે. આ કાર્યક્રમમાં ગૃહરાજ્યમંત્રી હર્ષવર્ધન સંઘવી પણ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીએ સંબોધનમાં અસામાજિક તત્વોને ચેતવણી આપી છે.