ખેડૂતોને આર્થિક રીતે વધુ મદદરૂપ થવા માટે CM ભૂપેન્દ્ર પટેલે શું કર્યો નિર્ણય?
abp asmita
Updated at:
21 Oct 2021 09:10 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખેડૂતોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે રાજ્ય સરકાર તરફથી ઝીરો ટકા વ્યાજે લોન આપવામાં આવે છે. આ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઝીરો ટકા વ્યાજે લોન રીવોલ્વીંગ ફંડ આપવાનો નિર્ણય કર્યો છે.