ગાંધીનગર: નવા મંત્રી મંડળ માટે મોટા ભાગે દેખાશે નવા ચહેરાઓ, તમામ તૈયારીઓ કરાઈ છે પૂર્ણ

ગાંધીનગર: જે મંત્રી તરીકે શપથ લેવાના છે તેમને ફોન કરવામાં આવી રહયા છે. બપોરે શપથવિધિનો કાર્યક્રમ યોજાશે. જે બાદ પરિચય પ્રક્રિયા કરાશે. અને બાદમાં ખાતાની વહેંચણી કરાય છે. તુરંત ખાતાની વહેંચણી કરતી નથી. મૂકેશ પટેલ, નરેશ પટેલ, જીતુ વાઘાણી મંત્રી પદ  માટે શપથ લેશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola