ગાંધીનગર: નવા મંત્રી મંડળ માટે મોટા ભાગે દેખાશે નવા ચહેરાઓ, તમામ તૈયારીઓ કરાઈ છે પૂર્ણ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Sep 2021 01:18 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગર: જે મંત્રી તરીકે શપથ લેવાના છે તેમને ફોન કરવામાં આવી રહયા છે. બપોરે શપથવિધિનો કાર્યક્રમ યોજાશે. જે બાદ પરિચય પ્રક્રિયા કરાશે. અને બાદમાં ખાતાની વહેંચણી કરાય છે. તુરંત ખાતાની વહેંચણી કરતી નથી. મૂકેશ પટેલ, નરેશ પટેલ, જીતુ વાઘાણી મંત્રી પદ માટે શપથ લેશે.