કોણ બનશે મેયર?: ગાંધીનગર મનપાની ચૂંટણી 18 એપ્રિલે યોજાશે, જાણો ક્યારે થશે મતગણતરી?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Mar 2021 06:07 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગર મહાનગરપાલિકામાં 18 એપ્રિલે મતદાન યોજાશે. નવા સિમાંકન બાદ 11 વોર્ડની 44 બેઠક પર ચૂંટણી યોજાશે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી 20 એપ્રિલના રોજ યોજાશે. ચૂંટણીની જાહેરાત સાથે જ આદર્શ આચારસંહિતા અમલમાં આવી છે. મનપાની ચૂંટણી માટે 284 મતદાન મથકો પર મતદાન થશે