ગાંધીનગર: નો રીપીટની થિયરી મામલે શંકર ચૌધરીનુ નિવેદન, આ એક ક્રાંતિકારી નિર્ણય
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Sep 2021 02:14 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગર: નવા મંત્રી મંડળમાં નો રીપીટની થિયરી અપનાવવામાં આવી છે. જેને શંકર ચૌધરીએ આવકારી છે. આ નિર્ણયને શંકર ચૌધરીએ ક્રાંતિકારી નિર્ણય ગણાવ્યો છે. રૂપાણી સરકારના તમામ મંત્રીઓને પડતા મૂકીને નવા મંત્રી મંડળની સ્થાપના કરાઈ છે.