ગાંધીનગરઃ રાયપુર કેનાલમાં ડુબેલા ચારમાંથી ત્રણ યુવકના મળ્યા મૃતદેહ, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
25 Dec 2021 03:42 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગરની રાયપુર કેનાલમાં ડુબેલા ચાર યુવકોમાંથી ત્રણ યુવકોના મૃતદેહ મળી આવ્યા છે. ત્રણ દિવસ પહેલા અમદાવાદના કૃષ્ણનગરના છ યુવાનો જન્મદિવસની ઉજવણી કરવા માટે કેનાલ પર પહોંચ્યા હતા. જેમાં ચાર યુવાનો ડુબ્યા હતા.