કેશુબાપા સાથે નાનપણથી કામ કરવાનો મોકો મળ્યોઃ CM રૂપાણી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે કેશુબાપા સાથે નાનપણથી કામ કરવાનો મોકો મળ્યો હતો. કેશુબાપાના નિધનથી ગુજરાતને મોટી ખોટ પડી છે. ખેડૂતોની સમસ્યામાં કેશુબાપાનો ઉંડો અભ્યાસ હતો. મહત્વનું છે કે કેશુબાપાના નિધન પર રાજ્ય સરકારે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો હતો.