કેશુભાઇ પટેલના નિધન પર કોગ્રેસ નેતા અમિત ચાવડાએ શોક વ્યક્ત કરતા શું કહ્યુ?

Continues below advertisement

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેમને હાર્ટ અટેક આવતાં સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન નિધન થયું છે. કેશુભાઈ પટેલને ફેફસા અને હૃદયની બીમારીના પગલે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કોગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કેશુભાઇ પટેલના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram