રૂપાણી સરકારના મંત્રીઓને કરવામાં આવી બંગલાની ફાળવણી,નીતિન પટેલને કોનો બંગલો અપાયો?

Continues below advertisement

પૂર્વ સરકારના પૂર્વ કેબિનેટ મંત્રીઓને આવાસની ફાળવણી કરવામાં આવી છે. પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલને ફાળવવામાં આવેલું મકાન પૂર્વ ઉર્જા મંત્રી સૌરભ પટેલને અપાયું છે, તો ભાજપના પૂર્વ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાનો બંગલો  નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ફાળવવામાં આવ્યો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram